BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
સુભાષ ચંન્દ્રા : 22 હજાર કરોડના બદલામાં 6.5 કરોડની ચુકવણી પર થયેલા 'વિવાદ' બાદ એનસીએલટીનું વલણ બદલાયું? શું છે સમગ્ર મામલો?
નૅશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT) મીડિયા ઉદ્યોગપતિ સુભાષ ચંદ્રા અંગેના પોતાના નિર્ણયથી પાછળ હઠી રહ્યું હોય તેવું પ્રતીત થાય છે. શું છે સમગ્ર મામલો?
હવામાન સમાચાર : બંગાળની ખાડીમાં બની સિસ્ટમ, પણ શું ગુજરાતમાં વરસાદ આવશે?
રાજ્યમાં છેલ્લા લગભગ એક મહિનાથી વરસાદ ગાયબ છે અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લામાં ધીમેધીમે પાણીની પણ અછત શરૂ થઈ ગઈ છે.
સોનિયા ગાંધીનું પુસ્તક ભારતના સૌથી શક્તિશાળી રાજકીય પરિવાર વિશે કયાં રહસ્યો ઉજાગર કરશે?
ઇટાલીમાં જન્મેલાં અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનાં વિધવા, સોનિયા ગાંધીએ વર્ષો સુધી રાજકીય ઝાકઝમાળથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. ત્યાર પછી તેમણે એવી પાર્ટીની જવાબદારી સંભાળી, જે સ્વતંત્ર ભારતના મોટા ભાગના સમયગાળા દરમિયાન દેશની રાજનીતિમાં પ્રબળ રહી હતી.
ઉમરપાડામાં છેલ્લા 23 દિવસથી ચાલતા આદિવાસી ખેડૂતોનાં ધરણાંનો અંત – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચારોની મહત્ત્વની અપડેટ્સ મેળવવા જોડાયેલા રહો બીબીસી ગુજરાતીની વેબસાઇટ સાથે...
વીડિયો, દોઢ એકર જમીનમાંથી લાખોની કમાણી, ખેતી સાથે વ્યવસાયનો સફળ પ્રયોગ, અવધિ 5,11
આવી મુશ્કેલી છતાં તેમની ખેતી સાથે સંકળાયેલા વ્યવસાયો કરવાની પદ્ધતિ એટલી જુદી છે કે તેઓ દર વર્ષે ઓછામાં ઓછા દસ લાખ રૂપિયાની કમાણી કરે છે.
ગુજરાતમાં આ સમુદાયો 31 ઑગસ્ટે 'બીજો આઝાદી દિવસ' કેમ ઊજવે છે?
દેશની વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી જનજાતિઓના એક મોટા હિસ્સાને બ્રિટિશ સમયના એક કાયદા હેઠળ 'ગુનેગાર જાતિ' તરીકે ઓળખાવવામાં આવી હતી અને તેમને નિશ્ચિત સ્થળોએ રહેવા માટે મજબૂર કરવામાં આવતા હતા.
લગ્ન ના થતાં 29 પુરુષોએ આપઘાત કર્યો? બીબીસીની તપાસમાં શું સામે આવ્યું?
પોલીસે જ્યારે આ આત્મહત્યાઓ પાછળનાં કારણો અંગે તપાસ હાથ ધરી, ત્યારે લગ્ન ન થવાં, નશીલાં દ્રવ્યોની લત, હતાશા, પારિવારિક કારણો અને દેવું જેવાં કારણો સામે આવ્યાં હતાં.
થેપલાં ગુજરાતીઓના જીવનમાં ક્યારથી વણાઈ ગયાં? શું છે ઇતિહાસ?
ગુજરાતીઓ સાથે થેપલાં જે રીતે સંકળાઈ ગયાં છે તે જોતાં, અત્યારે ગુજરાતનો રાજ્ય-ધ્વજ બનાવવાનો હોય તો થેપલાંને તેમાં બરાબર વચ્ચે સ્થાન આપવું પડે.
વડોદરાનો ભાયલી ગૅંગરેપ કેસ શું હતો જેમાં પાંચને આજીવન કેદ ફટકારાઈ?
ઘટનાની વિગતો મુજબ, 4 ઑક્ટોબર 2024ના રોજ નવરાત્રી દરમિયાન ભાયલીમાં એક અવાવરું જગ્યાએ 16 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે હાજર હતાં, ત્યારે પાંચ જણે તેમના મિત્રને બંધક બનાવી મારઝૂડ કરીને સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
તાંત્રિક પતિ, મેલી વિદ્યાનો દાવો અને ભગવાન સાથે વાતો તો પણ રાજકુમારી રાણી ના બની શકી
માર્થા લુઇસ ક્રમની દૃષ્ટિએ તો રાજાનાં સૌથી મોટાં સંતાન છે, પરંતુ ભૂતકાળમાં તેમણે લીધેલા કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોને કારણે તેઓ રાજ પરિવારથી દૂર થઈ ગયાં હતાં.
અનામત હટાવો આંદોલન : શું આ મુદ્દો ભાજપ માટે મોટો પડકાર બની રહ્યો છે?
તાજેતરમાં દિલ્હીમાં જંતરમંતર પર કૉક્રોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં જ્યાં એક તરફ બાબાસાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની ચર્ચાની સાથે જ 'જય ભીમ'ના નારા ગુંજતા હતા, ત્યાં બીજી તરફ આ આંદોલનના આ અમુક દિવસ બાદ જ એ જ જંતરમંતર પર અનામત વિરુદ્ધ વિરોધપ્રદર્શન થયાં.
દિવ્યા મિત્તલ : 'વિચાર્યું હતું કે કંઈક આપવા આવી છું પરંતુ...', UPનાં આ IAS અધિકારીએ રાજીનામું કેમ આપી દીધું?
દિવ્યા મિત્તલે પોતાના રાજીનામા વિશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક લાંબી પોસ્ટ લખી છે. જોકે, તેમણે રાજીનામું શા માટે આપ્યું, તેના વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી.
ચોતરફ સોના વચ્ચે જ્યારે 3000 વર્ષ બાદ કબર ખોલાઈ, 'રાજાના શ્રાપ અને બદલા'ની કહાણી
બીબીસીની 1936ની એક દસ્તાવેજી ફિલ્મમાં, પુરાતત્ત્વવિદ્ હોવર્ડ કાર્ટર 12 ફેબ્રુઆરી, 1924ની એ ક્ષણનું વર્ણન કરે છે, જ્યારે તેઓ અને તેમની ટીમ 3,300 વર્ષ પછી પહેલી વાર ઇજિપ્તના યુવાન રાજાને મળ્યા હતા.
22,000 કરોડના દેવામાંથી માત્ર 6.5 કરોડની જ ચૂકવણી, સુભાષ ચંદ્રાને 'દેવામાફી' કઈ રીતે મળી?
જ્યારે ભારતમાં કોઈ વ્યક્તિ પર દેવાદારોના હજારો કરોડ રૂપિયાનું લેણું હોય, તો સમાધાન હેઠળ એ દેવાનો કેટલો ભાગ કાયદાકીય રીતે માફ કરી શકાય?
રાજગાદી માટેની લડાઈ અને પૌરુષત્વનું પ્રદર્શન, 1 હજાર વર્ષ જૂના જનનાંગના રહસ્યની કહાણી
લગભગ 1,000 વર્ષ પછી આ પ્રસિદ્ધ કલાકૃતિ ફ્રાન્સના નૉર્મેન્ડીથી ફરી ઇંગ્લૅન્ડ પરત આવી રહી છે. 1070ના દાયકામાં તેને ઇંગ્લૅન્ડમાં જ કુશળતાપૂર્વક ભરતકામથી તૈયાર કરવામાં આવી હતી. હવે આ સપ્ટેમ્બરથી તે બ્રિટિશ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.
નેપાળ: 10 km લાંબી સુરંગની અંદર 40 ભારતીયો, ફસાયેલા કુલ 1000 લોકોનું શું થયું?
ચીનની સરહદને અડીને આવેલા નેપાળના રસુવાગઢી વિસ્તારમાં આવેલા પૂરને કારણે ત્યાંના વિવિધ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સમાં કામ કરતા આશરે 1,000 લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
મોહન ભાગવતે મુસ્લિમોને દેશમાંથી હાંકી કાઢવાના વિચાર ધરાવતા હિન્દુઓ વિશે શું કહ્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે શનિવારે ન્યૂ યૉર્કમાં એક પરિષદમાં કહ્યું હતું કે જે હિન્દુ માને છે કે મુસ્લિમોને ભારતમાંથી "હાંકી કાઢવા" જોઈએ તે હિન્દુ, હિન્દુ રહી શકતો નથી.
બિહારનો વિચિત્ર કિસ્સો, એક ભેંસના બે માલિક? પોલીસ કરાવવો પડ્યો ભેંસનો ડીએનએ ટેસ્ટ
આ વિવાદે રાજકીય રંગ ધારણ કર્યો, ત્યારે સ્થાનિક ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ(આઈજી) વિકાસ વૈભવે વૈજ્ઞાનિક ઢબે આ મામલાને શક્ય એટલી વહેલી તકે ઉકેલવાનો આદેશ આપ્યો.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ






























































