તરણેતરના મેળામાં ભાતીગળ સંસ્કૃતિ અને ભાતીગળ રમતોએ કેવો રંગ જમાવ્યો છે?

તરણેતરના મેળામાં ભાતીગળ સંસ્કૃતિ અને ભાતીગળ રમતોએ કેવો રંગ જમાવ્યો છે?

સુરેન્દ્રનગરના તરણેતરમાં યોજાતો ગુજરાતનો સૌથી જાણીતો લોકમેળો એટલે તરણેતરનો મેળો.

રંગબેરંગી પોષાકો સાથે લોકનૃત્ય, લોકગીતોની સાથે તરણેતરના મેળાની ઉજવણી થાય છે. દેશ વિદેશથી આ મેળો નિહાળવા લોકો તરણેતર મુકામે આવે છે.

ભારે વરસાદને લીધે ઘણ બધી અટકળો પછી ધામધૂમથી મેળાની શરૂઆત થઈ હતી.

મેળામાં મનોરંજનની સાથે સાથે ગ્રામીણ રમતગમતનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

તરણેતરના મેળામાં પશુ હરિફાઈ યોજવામાં આવી હતી જેમા પશુપાલકો સમગ્ર ગુજરાતમાંથી પોતાનાં પશુઓને લઈને મેળામાં આવ્યા હતા.

વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.