રાજકોટ: ધોરણ 12માં સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 99.99 પર્સેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થિની કેમ રડી પડી?
રાજકોટ: ધોરણ 12માં સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 99.99 પર્સેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થિની કેમ રડી પડી?
સોમવારે રાજ્યમાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં કૉમર્સ વિષયમાં રાજકોટનાં એક વિદ્યાર્થિની શ્રેયા 99.99 પર્સેન્ટાઇલ સાથે પાસ થતાં ખુશીથી રડી પડ્યાં હતાં.
તેમણે પરિણામ જાણ્યા બાદ કહ્યું હતું કે, "અમે લોકોએ સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી સ્કૂલમાં જ રહીને, ભણીને શિક્ષકોના માર્ગદર્શનથી જ આ સફળતા મેળવી છે."
જાણો તેમણે પોતાની સફળતાના મંત્ર અંગે બીજું શું શું કહ્યું?




