અમેરિકા જવા માગતા કેટલાક લોકો નિકારાગુઆ કેમ જાય છે?
અમેરિકા જવા માગતા કેટલાક લોકો નિકારાગુઆ કેમ જાય છે?
માનવતસ્કરીની શંકાએ ફ્રાન્સમાં રોકી દેવાયેલુંં વિમાન અંતે ભારત આવ્યું છે. આ વિમાનમાં મોટાભાગના મુસાફરો ગુજરાતી હોવાની શંકા છે.
એવું કહેવાય છે કે આ વિમાન નિકારાગુઆ જઈ રહ્યું હતું અને ત્યાંથી આ પ્રવાસીઓ મૅક્સિકો મારફતે અમેરિકા જવા ઇચ્છતા હતા.
મીડિયા અહેવાલો અનુસાર નિકારાગુઆ અમેરિકા પહોંચવા માગતા લોકોમાં સૌથી પ્રખ્યાત જગ્યા છે.
થર્ડ વર્લ્ડ કન્ટ્રી તરીકે ઓળખાતા આ દેશોમાં ટ્રાવેલ ડૉક્યુમેન્ટ્સ બનાવવા સરળ હોવાને કારણે લોકો આ રૂટ પકડે છે.
શું છે નિકારાગુઆની ખાસિયત? કેમ ચર્ચાઈ રહ્યું છે તેનું નામ?
અહીં વધુ વાંચો -

ઇમેજ સ્રોત, Getty Images



