બનાસકાંઠા : એરંડાનાં પાનમાંથી રેશમ બનાવવામાં સફળતા મળી, ખેડૂતોની આવક કેવી રીતે વધશે?
બનાસકાંઠા : એરંડાનાં પાનમાંથી રેશમ બનાવવામાં સફળતા મળી, ખેડૂતોની આવક કેવી રીતે વધશે?
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇયળને એરંડાનાં પાન ખવડાવીને તેમાંથી રેશમ મેળવવાના પ્રયોગમાં પ્રાથમિક સફળતા મેળવી છે.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. એલડી પરમાર અને તેમની ટીમે આ પ્રોજેક્ટ પર કામ કરીને સફળતા પણ મેળવી છે.
આ રેશમને 'ઍરી રેશમ' નામ આપવામાં આવ્યું છે.
આ ઍરી રેશમના કારણે ખેડૂતોને કેવી રીતે ફાયદો થશે?
અને ઍરી રેશમ કઈ રીતે અહિંસક છે એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



