ઘઉં ઊગતા હોય ત્યારે શું ધ્યાન રાખવું, વાવેતરમાં કેટલું અંતર રાખવું?
ઘઉં ઊગતા હોય ત્યારે શું ધ્યાન રાખવું, વાવેતરમાં કેટલું અંતર રાખવું?
ઘઉં એ ગુજરાતના મુખ્ય કૃષિપાકો પૈકીનો એક પાક છે.
હવામાનમાં પરિવર્તન, આબોહવા, વગેરે જેવા પરિવર્તનોને કારણે ખેતીપાકો પર અસર થતી હોય છે.
ખેડૂતોએ ઘઉં વાવતી વખતે બે હાર વચ્ચે કેટલું અંતર રાખવું જોઇએ?
હાથથી વાવણી કરવામાં અને ઑટોમેટિક વાવણીથી શું ફર્ક પડે છે?
ઘઉંનું વાવેતર થઈ જાય એ પછી શરૂઆતમાં ખેડૂતોએ શરૂઆતમાં શું ધ્યાન રાખવું જોઇએ?
આવા તમામ સવાલોના જવાબ મેળવો આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



