You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાના સંક્રમણના જોખમ વચ્ચે કર્મચારીઓ કેવી કરે છે દફનવિધિ?
કોવિડ-19ના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યા છે અને સાથે જ વાઇરસનો ભય પણ.
પીપીઈ અને કર્મચારીઓની અછત છતાં આ કર્મચારીઓ કોવિડ દર્દીઓની દફનવિધિ કરી રહ્યા છે.
આ દફનવિધિ કરનારા કામદારો તણાવભરી સ્થિતિમાં કામ કરતા કોરોના વૉરિયર્સ છે.
તેમને સંક્રમણ લાગવાનુ સૌથી વધુ જોખમ છે. કેન્દ્ર સરકારે સારી સુવિધાનું વચન આપ્યું છે પણ આ કામદારોને લાગે છે કે હજી પણ તેમની તમામ માગણીઓ પૂરી નથી કરાઈ.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો