કોરોનાના સંક્રમણના જોખમ વચ્ચે કર્મચારીઓ કેવી કરે છે દફનવિધિ?
કોવિડ-19ના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યા છે અને સાથે જ વાઇરસનો ભય પણ.
પીપીઈ અને કર્મચારીઓની અછત છતાં આ કર્મચારીઓ કોવિડ દર્દીઓની દફનવિધિ કરી રહ્યા છે.
આ દફનવિધિ કરનારા કામદારો તણાવભરી સ્થિતિમાં કામ કરતા કોરોના વૉરિયર્સ છે.
તેમને સંક્રમણ લાગવાનુ સૌથી વધુ જોખમ છે. કેન્દ્ર સરકારે સારી સુવિધાનું વચન આપ્યું છે પણ આ કામદારોને લાગે છે કે હજી પણ તેમની તમામ માગણીઓ પૂરી નથી કરાઈ.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો