You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ વિશે દલાઈ લામાએ શું કહ્યું?
તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ કહ્યું છે કે કોરોના વાઇરસ મહામારીના સમયમાં લોકોએ દેખાડેલી કરુણાથી તેઓ પ્રભાવિત થયા છે.
દલાઈ લામાએ બીબીસીને આપેલી ખાસ મુલાકાતમાં કહ્યું કે આ મહામારીએ લોકોને વૈશ્વિક સમુદાયનો ભાગ બનવાની તક પૂરી પાડી છે.
કોરોના વાઇરસની આ મહામારીમાં અમે દલાઈ લામાને વીડિયોના માધ્યમથી મળ્યા. તેમણે કબૂલ્યું કે તેમણે પણ અહીં હિમાલયમાં આવેલા તેમના મહેલમાં જ રહેવું પડ્યું છે.
બીબીસી સંવાદદાતા જસ્ટિન રૉલેટે દલાઈ લામા સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી વાતચીત કરી.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો