આણંદમાં બે કોમના લોકો વચ્ચેના ઝઘડામાં બેનાં મૃત્યુ, હાલ કેવી છે સ્થિતિ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
આણંદ નજીક આવેલા ઉંદેલ ગામમાં રવિવારે બે કોમના લોકો વચ્ચે થયેલા ઝઘડામાં બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે.
પોલીસે 7 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી છે.
ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તેજસ પટેલ નામની વ્યક્તિએ અન્ય 6 લોકો સાથે મળીને મોહસીન પઠાણ અને બીજા બે લોકો પર હુમલો કર્યો હતો. ઘટના બાદ આખા ગામમાં દહેશતનો માહોલ છે.
આ ઘટના બાદ ગામમાં કાયદો-વ્યવસ્થા કેવી છે? જાણો આ વીડિયોમાં
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો








