ભાવનગરની હાઈટેક ગોશાળા જ્યાં ગાય ઉપરાંત અન્ય બીમાર પશુઓ માટે છે વ્યવસ્થા
ભાવનગરની હાઈટેક ગોશાળા જ્યાં ગાય ઉપરાંત અન્ય બીમાર પશુઓ માટે છે વ્યવસ્થા

ભાવનગરના કોબડી ખાતે આવેલી આ ગોશાળામાં ગાય કરતા બળદની સંખ્યા વધુ છે.
આ સાથે અન્ય પશુ પક્ષીઓને પણ અહીં રાખવામાં આવે છે. સર્વેશ્વર મહાદેવ મંદિર ખાતે અંદાજે 20 વીઘા જમીનમાં આ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવેલું છે.
દસ વર્ષ પહેલાં મહંત જયદેવચરણજીના વિચારબીજથી આ ગોશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
વીડિયો : અલ્પેશ ડાભી/ દિતી બાજપેઈ



