કોઈ વસ્તુ ખરીદ્યા પછી ખરાબ નીકળે તો રૂપિયા પાછા કેવી રીતે મેળવવા?

કોઈ વસ્તુ ખરીદ્યા પછી ખરાબ નીકળે તો રૂપિયા પાછા કેવી રીતે મેળવવા?

ઈ વસ્તુની ખરીદી કરી હોય પણ તે ખરાબ નીકળી હોય કે તરત જ બગડી ગઈ હોય, તૂટેલી હોય, તો તમે તેની બદલીમાં નવી પ્રોડક્ટ અથવા તેના માટે ચૂકવેલા પૂરા પૈસા પાછા મેળવી શકો છો. તે પણ વ્યાજ સહિત.

ગ્રાહક અધિકાર કાયદો આ બધી બાબત સામે ગ્રાહકને રક્ષણ આપે છે.

આ કાયદો શું છે અને કયારે લાગુ થાય છે? તેમજ તમારી મદદ કેવી રીતે કરે છે?

જાણો આ માહિતીસભર વીડિયોમાં

વીડિયો : બ્રિજલ શાહ

એડિટ : કેન્ઝ/દિતી

ગ્રાહક
રેડ લાઇન
રેડ લાઇન