આ સરળ કસરતો કરીને કેવી રીતે સ્વસ્થ રહી શકાય, કઈ કસરતો ન કરવી જોઈએ?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
આ સરળ કસરતો કરીને કેવી રીતે સ્વસ્થ રહી શકાય, કઈ કસરતો ન કરવી જોઈએ?

આપણે દરરોજ એવી સલાહ સાંભળતાં હોઇશું કે સ્વસ્થ રહેવા માટે કસરત કરવી જોઈએ.

કસરત એ અનેક લોકોના જીવનનો ભાગ છે, તો અનેક લોકો એવા પણ છે જેમને કસરત કરવી પસંદ નથી.

કસરતથી શરીરને કેવા ફાયદા થાય છે?

કેવી બીમારી કે તકલીફો હોય તો કસરત ન કરવી જોઈએ?

વધુ જુઓ વીડિયોમાં...

ઍક્સર્સાઇઝ હળવી કસરત યોગ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.