આ સરળ કસરતો કરીને કેવી રીતે સ્વસ્થ રહી શકાય, કઈ કસરતો ન કરવી જોઈએ?
આ સરળ કસરતો કરીને કેવી રીતે સ્વસ્થ રહી શકાય, કઈ કસરતો ન કરવી જોઈએ?
આપણે દરરોજ એવી સલાહ સાંભળતાં હોઇશું કે સ્વસ્થ રહેવા માટે કસરત કરવી જોઈએ.
કસરત એ અનેક લોકોના જીવનનો ભાગ છે, તો અનેક લોકો એવા પણ છે જેમને કસરત કરવી પસંદ નથી.
કસરતથી શરીરને કેવા ફાયદા થાય છે?
કેવી બીમારી કે તકલીફો હોય તો કસરત ન કરવી જોઈએ?
વધુ જુઓ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



