'દિત્વાહ' વાવાઝોડું ભારતના દરિયાકાંઠે જો ત્રાટકશે તો ગુજરાતમાં વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, દિત્વાહ વાવાઝોડું ભારતના દરિયાકાંઠે લૅન્ડફૉલ કરશે? ગુજરાતમાં પડશે વરસાદ?
'દિત્વાહ' વાવાઝોડું ભારતના દરિયાકાંઠે જો ત્રાટકશે તો ગુજરાતમાં વરસાદ પડશે?

શ્રીલંકામાં ભારે વરસાદથી આવેલા પૂર અને ભૂસ્ખલને આ અઠવાડિયે ભારે તબાહી મચાવી છે. તેમાં ઓછામાં ઓછા 56 લોકોનાં મૃત્યુ થયાં છે અને 21 લોકો ગુમ છે.

હાલનાં વર્ષોમાં આ દેશની સૌથી ગંભીર હવામાન સંબંધી આપત્તિઓ પૈકી એક છે.

'દિત્વાહ' આ પહેલાં તેના પૂર્વ તટ પાસે એક ડીપ ડિપ્રેશન તરીકે શરૂ થયું હતું. બાદમાં એ ઝડપથી વાવાઝોડામાં ફેરવાઈ ગયું.

એવું કહેવાઈ રહ્યું છે કે એ ભારતના દરિયાકાંઠે લૅન્ડફૉલ કરે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે. આ સ્થિતિની અસર ગુજરાત પર શું થશે? અને ગુજરાતના વાતાવરણમાં પલટો થશે કે નહીં એ જુઓ આ વીડિયોમાં.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : અવધ જાની

બીબીસી ગુજરાતી, ગુજરાત હવામાન, ગુજરાત, ચોમાસું, શિયાળો

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન