મહાકુંભ: નાગા સાધ્વીઓ શું કરી શકે અને શું ન કરી શકે?

વીડિયો કૅપ્શન, કુંભ મેળો : નાગા સાધ્વીઓનું દૈનિક જીવન કેવું હોય, કેવી રીતે મળે દીક્ષા?
મહાકુંભ: નાગા સાધ્વીઓ શું કરી શકે અને શું ન કરી શકે?

કુંભમેળો અને નાગાસાધુ. આ શબ્દો સાંભળતા જ અમૃત સ્નાન દરમિયાન નદીમાં સ્નાન કરવા માટે દોટ મૂકતા હજારો નાગા સાધુઓનું દૃશ્ય માનસપટ પર તાજું થાય.

જોકે, નાગા સાધુ માત્ર પુરુષો જ નથી હોતા, પરંતુ મહિલાઓ પણ હોય છે. પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભમેળામાં પણ મહિલા નાગા સાધ્વીઓ પણ સામેલ થઈ છે.

જોકે, તેમનું જીવન પુરુષ સાધુઓની સરખામણીમાં અલગ હોય છે. તેમણે અલગ પ્રકારના વસ્ત્રો ધારણ કરવાના હોય છે તથા અલગ પ્રકારના નિયમનોનું પાલન કરવાનું હોય છે.

મહિલા નાગા સાધુઓના જીવન તથા તેમની દીનચર્યા વિશે જાણો આ વીડિયોમાં.

નાગા સાધ્વીની દીનચર્યા કેવી હોય છે, નાગા સાધ્વી શું કરી શકે અને શું ન કરી શકે, નાગા સાધ્વીઓની દીક્ષા કેવી રીતે થાય છે, નાગા સાધ્વીઓ કોણ હોય છે અને ક્યાં રહે છે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કુંભ મેળામાં સાધ્વી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.