ગોળ ખાંડ કરતાં સ્વાસ્થ્ય માટે સારો હોય છે?

ગોળ ખાંડ કરતાં સ્વાસ્થ્ય માટે સારો હોય છે?

ફિટનેસ અને આરોગ્યપ્રદ જીવનશૈલી પ્રત્યે જાગરૂકતા વધી રહી છે. કેટલાય લોકો પોતાની ખાવા-પીવાની ટેવો બદલી રહ્યા છે. લોકો ડાયાબિટીસ જેવી બીમારીઓનો ખતરો વધતા જીવનશૈલીમાં ફેરફાર કરતા હોય છે, જેમકે મીઠાઈ ન ખાવી અથવા ખાંડનો વિકલ્પ શોધવો.

કેટલાક લોકો ખાંડની જગ્યાએ મધ કે પછી ગોળ લેવાનું પસંદ કરે છે.તહેવારોમાં પણ પકવાન બનાવવામાં લોકો ખાંડની જગ્યાએ ગોળ વાપરતા થયા છે.તો નિષ્ણાતો આ વિશે શું કહે છે, શું ગોળ આરોગ્ય માટે ખાંડ કરતાં વધુ સારો છે?

આ રસપ્રદ માહિતી વિશે જાણો આ વીડિયોમાં