LIC : દાવા ન થયા હોય તેવા કરોડો રૂપિયા એલઆઈસીમાં પડ્યા છે, આ રૂપિયા પાછા લેવાની પ્રક્રિયા શું હોય?
LIC : દાવા ન થયા હોય તેવા કરોડો રૂપિયા એલઆઈસીમાં પડ્યા છે, આ રૂપિયા પાછા લેવાની પ્રક્રિયા શું હોય?
તાજેતરમાં જ રાજ્ય કક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે ભારતીય જીવન વિમા નિગમ એટલે કે LICના નાણાકીય વર્ષ 2023-24માં અંદાજે 884 કરોડ રૂપિયા એવા છે, જેના પર ક્લેઈમ એટલે કે દાવો કરવા માટે કોઈ આવ્યું નથી. શું છે સમ્રગ મુદ્દો જાણો આ વીડિયોમાં
વીડિયો : શ્યામ બક્ષી
ઍડિટ : આમરા આમિર

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



