અમદાવાદનો ભૂકંપ : બે દિવસ બાદ જીવતા મળેલા પરિવારની હદયદ્વાવક કહાણી
અમદાવાદનો ભૂકંપ : બે દિવસ બાદ જીવતા મળેલા પરિવારની હદયદ્વાવક કહાણી
26 જાન્યુઆરી 2001ના ગોઝારા દિવસે ગુજરાતમાં ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
આ તબાહીના સૌથી મોટા પીડિતો પૈકી એક હતો અમદાવાદનો પટેલ પરિવાર.
આ પરિવારના ચાર સભ્યો અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા 'સંગેમરમર' નામના ઍપાર્ટમેન્ટના કાટમાળમાં સતત 36 કલાક સુધી ફસાયેલા રહ્યા હતા.
આ ઍપાર્ટમેન્ટ ભૂકંપ બાદ ધરાશાયી થઈ ગયું હતું.
જોકે, સદનસીબે પરિવારના સભ્યો જીવિત બહાર આવ્યા હતા.
આ પરિવારની એ 36 કલાક યાદ કરીને આજે પણ કંપારી છૂટી જાય છે.
જુઓ, તેમની હૃદયદ્રાવક કહાણી. બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



