અમદાવાદનો ભૂકંપ : બે દિવસ બાદ જીવતા મળેલા પરિવારની હદયદ્વાવક કહાણી

વીડિયો કૅપ્શન, Ahmedabad Earthquake: ‘50 ફૂટની ઇમારત ધરાશયી થઈ 12 ફૂટ થઈ ગઈ હતી’ બે દિવસ બાદ જીવતા મળેલા પરિવારની હદયદ્વાવક કહાણી
અમદાવાદનો ભૂકંપ : બે દિવસ બાદ જીવતા મળેલા પરિવારની હદયદ્વાવક કહાણી

26 જાન્યુઆરી 2001ના ગોઝારા દિવસે ગુજરાતમાં ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.

આ તબાહીના સૌથી મોટા પીડિતો પૈકી એક હતો અમદાવાદનો પટેલ પરિવાર.

આ પરિવારના ચાર સભ્યો અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા 'સંગેમરમર' નામના ઍપાર્ટમેન્ટના કાટમાળમાં સતત 36 કલાક સુધી ફસાયેલા રહ્યા હતા.

આ ઍપાર્ટમેન્ટ ભૂકંપ બાદ ધરાશાયી થઈ ગયું હતું.

જોકે, સદનસીબે પરિવારના સભ્યો જીવિત બહાર આવ્યા હતા.

આ પરિવારની એ 36 કલાક યાદ કરીને આજે પણ કંપારી છૂટી જાય છે.

જુઓ, તેમની હૃદયદ્રાવક કહાણી. બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી, ગુજરાત ભૂકંપ, ગુજરાત, વર્ષ 2001નો ભૂકંપ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.