You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક નજર મરાઠવાડાના દલિતોના પરંપરાગત ભોજનના અજાણ્યા ઇતિહાસ પર
એક નજર મરાઠવાડાના દલિતોના પરંપરાગત ભોજનના અજાણ્યા ઇતિહાસ પર
મહારાષ્ટ્રમાં દલિતો ભોજન માટે કેટલું અને કેટલો સંઘર્ષ કરતા હતા તે વિશે ભાગ્યે જ કોઈને ખ્યાલ છે.
એક સમય મરાઠવાડાના દલિતોને પૂરતું અનાજ પણ મળતું નહોતું. શાહૂ માણિકરાવ પટોલેએ દલિતોના ભોજન અને ભોજન માટેના સંઘર્ષ ઉપર પ્રકાશ પાડતું પુસ્તક લખ્યું છે.
આ પુસ્તકમાં દલિત સમાજની મુશકેલીઓ અને તેમના જીવન વિશે અનેક મહત્ત્વની માહિતી આપવામાં આવી છે.
પરંતુ તેમને આ પુસ્તક લખવાની જરૂર કેમ પડી? ચાલો જાણીએ.....