એક નજર મરાઠવાડાના દલિતોના પરંપરાગત ભોજનના અજાણ્યા ઇતિહાસ પર

એક નજર મરાઠવાડાના દલિતોના પરંપરાગત ભોજનના અજાણ્યા ઇતિહાસ પર

મહારાષ્ટ્રમાં દલિતો ભોજન માટે કેટલું અને કેટલો સંઘર્ષ કરતા હતા તે વિશે ભાગ્યે જ કોઈને ખ્યાલ છે.

એક સમય મરાઠવાડાના દલિતોને પૂરતું અનાજ પણ મળતું નહોતું. શાહૂ માણિકરાવ પટોલેએ દલિતોના ભોજન અને ભોજન માટેના સંઘર્ષ ઉપર પ્રકાશ પાડતું પુસ્તક લખ્યું છે.

આ પુસ્તકમાં દલિત સમાજની મુશકેલીઓ અને તેમના જીવન વિશે અનેક મહત્ત્વની માહિતી આપવામાં આવી છે.

પરંતુ તેમને આ પુસ્તક લખવાની જરૂર કેમ પડી? ચાલો જાણીએ.....

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.