એક નજર મરાઠવાડાના દલિતોના પરંપરાગત ભોજનના અજાણ્યા ઇતિહાસ પર

વીડિયો કૅપ્શન,
એક નજર મરાઠવાડાના દલિતોના પરંપરાગત ભોજનના અજાણ્યા ઇતિહાસ પર

મહારાષ્ટ્રમાં દલિતો ભોજન માટે કેટલું અને કેટલો સંઘર્ષ કરતા હતા તે વિશે ભાગ્યે જ કોઈને ખ્યાલ છે.

એક સમય મરાઠવાડાના દલિતોને પૂરતું અનાજ પણ મળતું નહોતું. શાહૂ માણિકરાવ પટોલેએ દલિતોના ભોજન અને ભોજન માટેના સંઘર્ષ ઉપર પ્રકાશ પાડતું પુસ્તક લખ્યું છે.

આ પુસ્તકમાં દલિત સમાજની મુશકેલીઓ અને તેમના જીવન વિશે અનેક મહત્ત્વની માહિતી આપવામાં આવી છે.

પરંતુ તેમને આ પુસ્તક લખવાની જરૂર કેમ પડી? ચાલો જાણીએ.....

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.