You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૌરઊર્જાથી બદલાઈ મહારાષ્ટ્રના અંતરિયાળ ગામમાં આદિવાસી મહિલાઓની જિંદગી
મુંબઈથી 190 કિલોમીટર દૂર પાલઘર અને નાસિક જિલ્લાની સરહદ પર આવેલું એક આદિવાસી ગામ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે.
આ ગામ સૌરઊર્જાના મૉડલ થકી વિકાસ પામી રહ્યું છે.
અહીં થોડાં વર્ષો પહેલાં જ વીજળી આવી. પરંતુ વીજકાપને લીધે ખેતીને તેનો ફાયદો થયો નહીં.
એટલા માટે અહીંના આદિવાસી લોકોએ સૌરાઊર્જાનો સહારો લીધો.
આ વીડિયોમાં જુઓ કેવી રીતે સૌરઊર્જાથી આદિવાસીઓનું જીવન બદલાયું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો