સૌરઊર્જાથી બદલાઈ મહારાષ્ટ્રના અંતરિયાળ ગામમાં આદિવાસી મહિલાઓની જિંદગી
મુંબઈથી 190 કિલોમીટર દૂર પાલઘર અને નાસિક જિલ્લાની સરહદ પર આવેલું એક આદિવાસી ગામ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે.
આ ગામ સૌરઊર્જાના મૉડલ થકી વિકાસ પામી રહ્યું છે.
અહીં થોડાં વર્ષો પહેલાં જ વીજળી આવી. પરંતુ વીજકાપને લીધે ખેતીને તેનો ફાયદો થયો નહીં.
એટલા માટે અહીંના આદિવાસી લોકોએ સૌરાઊર્જાનો સહારો લીધો.
આ વીડિયોમાં જુઓ કેવી રીતે સૌરઊર્જાથી આદિવાસીઓનું જીવન બદલાયું.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો