You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સિક્કિમના બૌદ્ધમઠોમાં રહેતા ભિક્ષુકો કેવી રીતે કોરોના પૉઝિટિવ થયા ?
ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન બૌદ્ધમઠો પણ ભરડામાં આવી ગયા. મોટાભાગના બૌદ્ધમઠો ભારતના ઉત્તર અને પૂર્વના રાજ્યોમાં સ્થિત છે.
પહાડી રાજ્ય સિક્કિમમાં 300 જેટલા બૌદ્ધ ભિક્ષુકો કોરોના પૉઝિટિવ થયા છે. બૌદ્ધમઠોમાં રહેતા ભિક્ષુકો માટે કોરોના સંક્રમણનો ખતરો વધારે છે, કારણ કે તેઓ એકસાથે મઠમાં રહેતા હોય છે.
સિક્કિમના પહાડોમાં વસેલા બૌદ્ધમઠો કેવી રીતે કોરોના વાઇરસનો સામનો કરી રહ્યા છે જુઓ આ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો