You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શાળાઓ ખૂલે ત્યારે બાળકોને મોકલતાં પહેલાં વાલીઓએ શું ધ્યાન રાખવું?
બાળકોને સ્કૂલે મોકલતા પહેલા વાલીઓએ લેખિત મંજૂરી આપવી પડશે, નવી ગાઇડલાઇન્સ પ્રમાણે સ્કૂલો હવે પહેલા જેવી નહીં રહે.
15 ઓક્ટોબરથી દેશભરમાં સ્કૂલો ખોલવાને લઈને શિક્ષા મંત્રાલયે નિર્દેશ જારી કરી દીધા છે. જે અંતર્ગત સ્કૂલ્સ અલગથી SOP જાહેર કરવામાં આવી છે.
આ વીડિયોમાં સમજીએ કે કોરોના પહેલા અને પછી શિક્ષણ વ્યવસ્થા કેટલી બદલાશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો