ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ શા કારણે થઈ રહ્યો છે?
છેલ્લા લગભગ 40 દિવસોથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં વિવાદ છે અને 16 જૂને ભારત સરકારે ખબર આપ્યા કે ગત રાત્રે બંને દેશો વચ્ચે જોરદાર સંઘર્ષ થયો.
ચીને પણ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે ભારતીય સૈનિકોએ બેવાર બૉર્ડર ક્રૉસ કરી અને ચીની સૈનિકો પર હુમલો કર્યો. પરંતુ આ સંઘર્ષનાં મૂળ ક્યાં છે?


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો