હાર્ટઍટેક કેવી રીતે આવે છે અને તેનો ખતરો કેવી રીતે ટાળી શકાય?

વીડિયો કૅપ્શન, હાર્ટઍટેક કેવી રીતે આવે છે અને તેનો ખતરો કેવી રીતે ટાળી શકાય?

હૃદયરોગના કારણે વિશ્વમાં સૌથી વધારે લોકો મૃત્યુ પામે છે.

વિશ્વમાં થતાં કુલ મૃત્યુના ત્રીજા ભાગના મૃત્યુ હાર્ટઍટેકને લીધે થાય છે.

એક અભ્યાસ પ્રમાણે સારવારમાં થતાં પ્રત્યેક કલાકના વિલંબથી મૃત્યુની શક્યતા 10 ટકા જેટલી વધે છે.

હૃદયરોગ માટે ચરબીયુક્ત, અસંતુલિત આહાર અને જીવનશૈલી પણ કારણભૂત હોઈ શકે.

હાર્ટઍટેકનો ભોગ સામાન્યતઃ મોટી વયના લોકો બને છે એવું માનવામાં આવે છે પરંતુ નાની ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા વધી રહી છે.

હાર્ટઍટેક ગમે તે ઉંમરે આવી શકે છે. સંતુલિત આહાર અને કસરતથી હાર્ટઍટેકની શક્યતાઓ ઘટે છે, જાણો તેના વિશે વધુ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો