You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વધતું તાપમાન અને પ્રદૂષણ માનસિક સ્વાસ્થ્ય પર કેવી અવળી અસર કરે છે?
વધતું તાપમાન અને પ્રદૂષણ માનસિક સ્વાસ્થ્ય પર કેવી અવળી અસર કરે છે?
પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન પર્યાવરણ જ નહીં માનવીના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરી રહ્યું છે.
જે વાયુ પ્રદૂષણને આપણે એક સામાન્ય અને સર્વવ્યાપ્ત સમસ્યા ગણી અવગણીએ છીએ તે હકીકતમાં આપણા સહુ માટે કેટલું ગંભીર જોખમ લાવી શકે છે.
વાયુ પ્રદૂષણ કેવી રીતે માનવીના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. વૈજ્ઞાનિકોએ આ બાબતે અનેક અભ્યાસો હાથ ધર્યા છે.
આ અભ્યાસનાં પરિણામો પ્રદૂષણની સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો બાબતે શું કહે છે તે બાબતોની જાણકારી મેળવો આ વીડિયો અહેવાલમાં.