You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'દિત્વાહ' વાવાઝોડું ભારતના દરિયાકાંઠે જો ત્રાટકશે તો ગુજરાતમાં વરસાદ પડશે?
'દિત્વાહ' વાવાઝોડું ભારતના દરિયાકાંઠે જો ત્રાટકશે તો ગુજરાતમાં વરસાદ પડશે?
શ્રીલંકામાં ભારે વરસાદથી આવેલા પૂર અને ભૂસ્ખલને આ અઠવાડિયે ભારે તબાહી મચાવી છે. તેમાં ઓછામાં ઓછા 56 લોકોનાં મૃત્યુ થયાં છે અને 21 લોકો ગુમ છે.
હાલનાં વર્ષોમાં આ દેશની સૌથી ગંભીર હવામાન સંબંધી આપત્તિઓ પૈકી એક છે.
'દિત્વાહ' આ પહેલાં તેના પૂર્વ તટ પાસે એક ડીપ ડિપ્રેશન તરીકે શરૂ થયું હતું. બાદમાં એ ઝડપથી વાવાઝોડામાં ફેરવાઈ ગયું.
એવું કહેવાઈ રહ્યું છે કે એ ભારતના દરિયાકાંઠે લૅન્ડફૉલ કરે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે. આ સ્થિતિની અસર ગુજરાત પર શું થશે? અને ગુજરાતના વાતાવરણમાં પલટો થશે કે નહીં એ જુઓ આ વીડિયોમાં.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : અવધ જાની
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન