અમદાવાદ અકસ્માતમાં સુરેન્દ્રનગરના યુવકનું મૃત્યુ, પરિવારજનો શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, Ahmedabad Accident માં સુરેન્દ્રનગરના યુવકનું મૃત્યુ, પરિવારજનો શું બોલ્યા?
અમદાવાદ અકસ્માતમાં સુરેન્દ્રનગરના યુવકનું મૃત્યુ, પરિવારજનો શું બોલ્યા?
આરોપીની તસવીર

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH/ANI

ગુજરાતના અમદાવાદ શહેરના એસજી હાઇવે ખાતે ઇસ્કોન મંદિર ફ્લાયઓવર પર ગુરુવારે રાત્રે એક વાગ્યે ‘જેગુઆર’ કારે સર્જેલા અકસ્માતમાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક મીડિયામાં ઘટના અંગે અપાઈ રહેલી માહિતી અનુસાર મૃતકોમાં ‘બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો સામેલ’ છે.

વીડિયો : સચીન પીઠવા

રેડ લાઇન
રેડ લાઇન