You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હૈદરાબાદ : ‘માછલીના પ્રસાદ’ માટે અહીં ઊમટી પડે છે હજારો લોકો, શું છે કારણ?
હૈદરાબાદ : ‘માછલીના પ્રસાદ’ માટે અહીં ઊમટી પડે છે હજારો લોકો, શું છે કારણ?
હૈદરાબાદમાં દર વર્ષે હજારો લોકો અહીં માછલીની દવા લેવા ઊમટી પડે છે.
તેનું કારણ પણ અજબ છે, કેટલાકનું માનવું છે કે માછલીને દવા તરીકે લેવાથી અસ્થમા મટી જશે.
હૈદરાબાદના પુરાણા શહેર સાથે જોડાયલ બટ્ટિના પરિવાર આ રીતે માછલીનું વિતરણ કરે છે.
પરિવારના દાવા મુજબ વર્ષ 1847માં ‘એક તપસ્વીએ આ માટેની ગુપ્ત વિધિ પરિવારને આપી હતી.’
‘દવા તરીકે માછલી’ના ઉપયોગ અને વહેંચણીને કારણે સર્જાયેલ કાયદાકીય વિવાદને પગલે પરિવારે તેમના આ ‘રહસ્ય’ને ‘માછલી પ્રસાદમ્’ નામ આપ્યું છે.
તેમના દાવા અનુસાર આ વિવાદ અગાઉ લાખો લોકો માછલી માટે તેમની પાસે આવતા જ્યારે હવે સંખ્યા ઘટી છે.