ધીરુભાઈ અંબાણીનું ચોરવાડનું એ ઘર જ્યાં તેમનું બાળપણ વીત્યું
ધીરુભાઈ અંબાણીનું ચોરવાડનું એ ઘર જ્યાં તેમનું બાળપણ વીત્યું

ઇમેજ સ્રોત, TWITTER/@RELIANCEGROUP
ધીરુભાઈ અંબાણીનું બાળપણ જૂનાગઢના ચોરવાડમાં વીત્યું છે, ચોરવાડનું એ ઘર આજે ધીરુભાઈ અંબાણીના ડેલા તરીકે ઓળખાય છે.
આ ગામના લોકો આજે પણ ધીરુભાઈ અંબાણી સાથેના કિસ્સા યાદ કરે છે.
ચોરવાડના લોકો કહે છે કે, મોટા ઉદ્યોગપતિ બની ગયા બાદ પણ ધીરુભાઈને પોતાના ગામ ચોરવાડ માટે જીવનભર ખૂબ જ લગાવ રહ્યો. અહીંનું જીવન, અહીંના લોકો, અહીંની સંસ્કૃતિ બધા સાથે.
દુનિયા ધીરુભાઈ અંબાણીને ઓળખતી થઈ એ પહેલાં તેમનું જીવન કેવું હતું, કેવા ઘરમાં રહેતા હતા અને ગામના લોકો તેમના વિશે શું કહે છે.
જુઓ આ વીડિયો અહેવાલ...





