You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હિંદુ ધર્મ: મારો મર્મ' - દલિત ઓળખ, સ્વીકાર અને તિરસ્કાર
બીબીસીની વિશેષ સિરીઝ 'હિંદુ ધર્મ : મારો મર્મ'ના ત્રીજા એપિસોડમાં, વાત કરીએ દલિતોની. શું ધર્મની જાતિગત સીડીમાં સૌથી નીચે રહેલો સરેરાશ દલિત ઝડપથી ઊભરી રહેલી હિન્દુ ઓળખનો ભાગ બની રહ્યો છે?
એક બાજુ દલિત ઉચ્ચ જ્ઞાતિ હિંદુના આક્રોશનો શિકાર બને છે તો બીજી બાજુ, તે હિંદુ હોવાના ગુમાનમાં રાચે છે.
દલિતોના હિંદુ ધર્મમાં પોતાનું સ્થાન બનાવવામાં અસમર્થ હોય અથવા જો તેઓ ન હોય તો હિંદુ ધર્મનો ત્યાગ કરવાના વિરોધાભાસી અનુભવ છે.
આ વીડિયોમાં 2016 અને 2017ના બે કિસ્સાની વાત છે. જ્યાં એક બાજુ દલિત યુવાનો દલિતો જાતિના ભેદભાવનો ભોગ બને છે, જ્યારે અન્ય કિસ્સામાં દલિતો મુસ્લિમોને માર મારી હત્યા કરે છે.
દેશમાં ચૂંટણીના આ વર્ષમાં ઓળખ એક મોટો મુદ્દો છે.
તો શું જાતિના અંતરને દૂર કરવાની કોઈ અલગ રીત હોઈ શકે?
શું હિંદુ બનવાની કોઈ એક રીત છે? જુઓ અમારો ત્રીજો એપિસોડ - દલિત ઓળખ: સ્વીકૃતિ અને અણગમો.