અમદાવાદમાં અયોધ્યા રામમંદિરનો વિશાળકાય ધ્વજદંડ થઈ રહ્યો છે તૈયાર, શું છે ખાસિયત?
અમદાવાદમાં અયોધ્યા રામમંદિરનો વિશાળકાય ધ્વજદંડ થઈ રહ્યો છે તૈયાર, શું છે ખાસિયત?
અમદાવાદની આ કંપનીમાં અયોધ્યા રામ મંદિરનો ધ્વજદંડ, દરવાજાના કેટલાક ભાગ, કડા જેવી વસ્તુઓ અને લાકડાના વિવિધ નકશીકામમાં પૂરાતું બ્રાસનું કામકાજ અંહી તૈયાર કરવામાં આવી રહ્યું છે.
કેવી રીતે બનાવાઈ રહ્યો છે આ ધ્વજદંડ અને શું છે બનાવવાની ખાસ વાત જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, ANI



