ગુજરાત : નવસારીની એ પારસી લાઇબ્રેરી જેણે દુર્લભ પુસ્તકોનો ખજાનો સાચવી રાખ્યો છે
નવસારીની આ પારસી લાઇબ્રેરી આશરે 500થી 700 વર્ષ જૂના પુસ્તકોનો અમૂલ્ય ખજાનો ધરાવે છે.
લાઇબ્રેરીયનનું કહેવું છે કે અહીં અમૂક એવાં પુસ્તકો છે જે દુનિયામાં અન્ય કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે.
આ લાઇબ્રેરીનું નામ મહેરજી રાણાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ પારસી સમુદાયના પ્રથમ દસ્તૂર એટલે કે મુખ્ય પૂજારી હતા.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો