વલસાડ : તૌકતે વાવાઝોડા બાદ દરિયાકિનારે ક્યાંથી તરીને આવી રહ્યાં છે મૃતદેહો?

વીડિયો કૅપ્શન, ગુજરાતના દરિયાકિનારે ક્યાંથી તરીને આવી રહ્યાં છે મૃતદેહો?

તૌકતે વાવાઝોડા બાદ હવે ગુજરાતના દરિયાકાંઠેથી મૃતદેહ મળી રહ્યા છે.

વલસાડના દરિયા કિનારેથી સાત મૃતદેહો મળી આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મૃતદેહો મુંબઈ પાસે ડૂબેલા બાર્જના હોઈ શકે છે.

તૌકતે ચક્રવાતના કારણે બાર્જ પી305 અને ટગબોટ ડૂબી જવાની દુર્ઘટના બની હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો