ક્રિસમસ : ગુજરાતનું એવું ગામ જ્યાં માત્ર ખ્રિસ્તીઓ જ રહે છે
ભાવનગરના ઘોઘા તાલુકામાં આવેલું એક ગામ એવું છે જે ગુજરાતનાં બીજાં ગામો કરતાં તદ્દન અલગ છે.
અલગ એવા માટે કારણ કે આ ગામમાં માત્ર ખ્રિસ્તીઓ જ રહે છે.
આ ગામમાં માત્ર 500 લોકો વસે છે અને અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો