જૂનાગઢ પાકિસ્તાનમાં જતાં-જતાં કેવી રીતે રહી ગયું?
જૂનાગઢ પાકિસ્તાનમાં જતાં-જતાં કેવી રીતે રહી ગયું?
પાકિસ્તાને પોતાનો નવો રાજકીય નકશો જાહેર કર્યો છે, જેમાં તેણે જૂનાગઢ, માણવદર અને કચ્છની સરહદે આવેલી સીર ક્રીકને પોતાના હિસ્સા ગણાવ્યા છે.
વળતા જવાબમાં ભારતે આ પાકિસ્તાનના આ દાવાને બેવકૂફી માત્ર ગણાવ્યો છે.
ત્યારે અહીં પાકિસ્તાને જૂનાગઢ પર કરેલા દાવા પાછળ રહેલો ઇતિહાસ રજૂ કરવામાં આવી રહ્યો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો