શકુંતલા દેવીને હ્યુમન કમ્પ્યૂટર કેમ કહેવામાં આવ્યાં?
શકુંતલા દેવીએ ત્રણ વર્ષની ઉંમરથી ગણિતના કોયડા ઉકેલવાનું શરૂ કર્યું હતું.
રસપ્રદ વાત એ છે કે તેમણે કોઈ જ અભ્યાસ નહોતો કર્યો.
ભારતના આ ગણિતશાસ્ત્રી પર ફિલ્મ ઑનલાઇન રિલીઝ થઈ રહી છે ત્યારે જાણો શકુંતલા દેવીની કહાણી આ વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો