ગુજરાતના જાણીતા પત્રકાર નગીનદાસ સંઘવીનું 101 વર્ષની ઉંમરે નિધન
ગુજરાતના જાણીતા પત્રકાર નગીનદાસ સંઘવીનું 101 વર્ષની ઉંમરે સુરતની બુરહાની હૉસ્પિટલમાં સારવાર દરમિયાન કાર્ડિઆક અરેસ્ટથી નિધન થયું છે.
સંઘવીના નિધન પર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો છે.
રૂપાણીએ સંઘવીનાં પુત્રી હર્ષાબહેન સાથે ટેલિફોનિક વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો