કોરોનાસંકટમાં નોકરી ન મળતાં ડિગ્રીધારી યુવાનો ખેતમજૂરી તરફ વળ્યા
પંજાબમાં 21.6 યુવાનો બેરોજગાર છે. ડિગ્રી ધરાવતા હજારો યુવાનો અત્યારે બેકાર બેઠા છે.
ત્યારે આમાંથી જ કેટલાક ભણેલા-ગણેલા યુવાનો નોકરી ન મળતા સિઝનલ ખેતમજૂર તરીકે કામ કરી રહ્યા છે.
રિમ્પી કૌરે બીએ, બીએડ અને પંજાબી લિટરેચરમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો છે. ટિચર્સ ઍલિજિબિલિટી ટેસ્ટ પણ પાસ કરી છે. અત્યારે તેઓ ખેતરમાં ડાંગરની રોપણી કરે છે.
જોઈએ પંજાબથી બીબીસી સંવાદદાતા સરબજિત સિંહ ધાલિવાલનો આ અહેવાલ.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો