ભારત-ચીનના યુદ્ધના ઇતિહાસ વિશે જાણવા જેવી કહાણી
19 એપ્રિલ 1960 ના રોજ ચીનના ઉચ્ચ નેતા ઝાઓ એન લાય દિલ્હી ખાતે આવ્યા હતા. વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને આવકાર્યા હતા.
આ મુલાકાતનો હેતું બન્ને દેશ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત લાવવાનો હતો. પરંતુ આ મુલાકાતના બે વર્ષ બાદ એટલે કે 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું.
જુઓ બીબીસીનો ખાસ અહેવાલ.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો