ચીનની સરહદ પર ભારત તરફથી સર્વેલાન્સમાં છીંડાં છે?

વીડિયો કૅપ્શન, ચીનની સરહદ પર ભારત તરફથી સર્વેલાન્યમાં છટકબારી થઈ રહી છે

ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસના ભૂતપૂર્વ ડૅપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ જયવીર ચૌધરીએ ભારત-ચીન સરહદે ભારત તરફથી સર્વેલન્સમાં છીંડાં હોવાની વાત કહી છે.

ભારત-ચીન સરહદ ઉપર આઈટીબીપી તહેનાત છે.

બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિત સાથેની ખાસ વાતચીત દરમિયાન તેમણે સંવેદનશીલ સરહદી વ્યવસ્થાપનમાં ભારત સરકારના અપૂરતા ધ્યાનની ટીકા પણ કરી.

તેમણે પ્રશ્ન કર્યો કે ભારતની સેના અને આઈટીબીપી વચ્ચે કોઈ 'ઑપરેશનલ ઇશ્યૂ' છે કે કેમ?

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો