નિસર્ગ : એ પાંચ વાવાઝોડા જેમણે લાખોનો ભોગ લીધો
કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્ર અને ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.
ગુજરાતે 1998માં કંડલામાં વાવાઝોડાનું વિનાશક સ્વરૂપ જોયું હતું જોકે એ ભારતનું સૌથી વિનાશક વાવાઝોડું નથી ગણાતું.
જુઓ કહાણી એ પાંચ વાવઝોડાઓની જેમણે લાખો લોકોનો ભોગ લીધો.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો