You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૃથ્વીનાં ફેફસાં ગણાતાં વર્ષાવનની આગ બાદ થઈ દયનીય સ્થિતિ
બ્રાઝીલનાં વર્ષાવનમાં માનવોનું અતિક્રમણ ધીમેધીમે વધતું જાય છે.
બ્રાઝિલના ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન પરિષદને સંબોધતા બોલ્સોનારો કહ્યું કે બ્રાઝિલનાં વર્ષાવન એ પૃથ્વીનાં ફેફસાં છે એ વૈજ્ઞાનિકોએ ફેલાવેલો એક ભ્રમ છે.
તેમણે કહ્યું કે પર્યાવરણનું જતન કરવામાં બ્રાઝિલ મોખરે છે.
એક તરફ બોલ્સોનારોનું આ નિવેદન આવ્યું છે બીજી બાજુ સ્થાનિક નેતાઓ જ તેમની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે.
ત્યારે વર્ષાવનમાં શું સ્થિતિ છે તે જોઈએ આ અહેવાલમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો