You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રદૂષણની તાજમહેલ પર કેવી અસર થઈ છે?
શું તાજમહેલનો જાદુ ઘટી રહ્યો છે? વિશ્વભરમાં પ્રખ્યાત આ ઇમારતની ચમક-દમક ઓછી થઈ રહી છે?
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તાજમહેલને લઈને સરકારને ઠપકો આપ્યો હતો.
અદાલતે જણાવ્યું હતું કે સરકાર આ ઐતિહાસિક વારસાને ગંદકી અને પ્રદૂષણથી બચાવવામાં અસમર્થ સાબિત થઈ રહી છે.
તાજમહેલ જોવા માટે દરરોજ આશરે 70 હજાર લોકો દેશ-વિદેશથી આવે છે.
બીબીસી સંવાદદાતા સલમાન રાવીએ તાજમહેલને કેટલું નુકસાન પહોંચ્યું છે તે જાણવાનો પ્રયાસ કર્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો