You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકડાઉને અમદાવાદના આ બસ કંડક્ટરને મજૂરી કરવા મજબૂર કરી દીધા
લૉકડાઉનને કારણે અનેક લોકોની નોકરીઓ ગઈ છે, લાખો લોકોને તેમના પગાર મળ્યા નથી.
આવા સમયે અમદાવાદના દિનેશભાઈ પરમારે મજૂરી કરવા મજબૂર થવું પડ્યું છે. તેઓ 12 વર્ષથી અમદાવાદમાં બસ કંડક્ટર તરીકે કામ કરે છે.
જોકે, લૉકડાઉનને કારણે તેમનું કામ બંધ થઈ જતાં તેમને પગાર મળ્યો નહીં. જેથી તેમણે ઘર ચલાવવા માટે કડિયાકામ કરવું પડ્યું.
- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો