'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ની નજીક પાણી માટે વલખાં મારતાં ગામડાંની વ્યથા
સાધુ બેટ પર આવેલી સરદાર પટેલની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' બનીને તૈયાર થઈ ગઈ છે.
3 હજાર કરોડના ખર્ચે તૈયાર થનારી આ પ્રતિમાનું અનાવરણ 31 ઑક્ટોબરના રોજ થવાનું છે.
પરંતુ આ વિસ્તારના રહીશો પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે.
વધુ અહેવાલ માટે જુઓ વીડિયો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો