કેરળમાં વરસાદના કહેરથી 100થી વધુનાં મોત, 1 લાખથી વધુ બેઘર

તંત્રએ બચાવ અભિયાન હાથ ધરી હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.