You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં મુસ્લિમો સાથે ભેદભાવ?
ગુજરાતમાં આવેલા નાંદનપેડા ગામમાં મુખ્યત્વે મુસ્લિમો અને આદિવાસીની વસતિ છે. બેરોજગારી અને પાણીની અછત સિવાય અહીં દાયકાઓથી જમીનનો પ્રશ્ન છે.
તેનું કારણ એ છે કે લોકો વર્ષોથી જમીનને પોતાના નામે કરવા માગે છે પરંતુ તેમાં તેમને સફળતા મળી નથી.
આ તેમના માટે સૌથી મોટી સમસ્યા છે. અહીં વસતા મુસ્લિમો ઈશારા ઈશારામાં કહે છે કે તેઓ આદિવાસી નથી એટલે તેમની સાથે આવું કરવામાં આવે છે.
વીડિયો : વિનીત ખરે અને કાશિફ સિદ્દકી
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો