બનાસકાંઠામાં પાણીનાં તળ ઊંડાં જતાં ખેડૂતોની કેવી હાલત થઈ?
બનાસકાંઠામાં પાણીનાં તળ ઊંડાં જતાં ખેડૂતોની કેવી હાલત થઈ?
બનાસકાંઠા અને વાવ-થરાદના કેટલાક વિસ્તારોમાં જમીનમાં પાણીનાં તળ ઊંડાં જતાં રહ્યાં છે.
જેના કારણે અહીંના ખેડૂતોની મુશ્કેલી વધી છે.
બંને જિલ્લાના ખેડૂતોને ખેતીનું પાણી નથી મળી રહ્યું.
પાણીની આશામાં ખેડૂતો બોર ખોદાવી રહ્યા છે, પણ તેમાંય પાણી નથી મળી રહ્યું અને ક્યાંક પાણી મળી પણ જાય તો એ પણ ખારું હોય છે.
આ સ્થિતિથી ખેડૂતોને કેવી સમસ્યા થઈ રહી છે. જુઓ વીડિયો.

ઇમેજ સ્રોત, STRDEL/AFP via Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



